॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૧૧: સીતાજીના જેવી સમજણનું

મહિમા

મુંબઈથી સ્વામીશ્રીએ એક સુંદર પ્રેરણા પત્ર ‘સ્વામિનારાયણ પ્રકાશ’ દ્વારા સમગ્ર સત્સંગ સમાજ પર લખ્યો. જેમાં સમજણની દૃઢતા કરાવતાં લખ્યું: “વચનામૃત છે. (છેલ્લા) પ્રકરણનું ૧૧ સીતાજીના જેવી સમજણનું શીખવું. વગર વાંકે આપણને વઢે, છતાં આપણે તેમનો ગુણ લેવો. માટે આપણે સૌ ભાઈઓએ વચનામૃત છેલ્લા પ્રકરણ ૧૧મુ વાંચીને સિદ્ધ કરવું. તો આપણને સત્સંગમાં કોઈનો અવગુણ આવશે જ નહીં, ને સત્સંગ દિવ્ય લાગશે, ને પરમ શાંતિ રહેશે. માટે મુદ્દાના વચનામૃત લોયનું ૧૭, કારિયાણી ૧, ગ. મ. ૫૯ તથા ગ. મ. ૨૮ આટલાં વચનામૃતો સિદ્ધ કરવાં. ને આપણે તો નમ્ર બનીને ભગવાનના ભક્ત થાવું તે જ મુદ્દો છે, તે જ કર્તવ્ય છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૦૫]

Mumbai. Yogiji Mahārāj wrote an inspirational letter from Mumbai addressed to the entire Satsang community (which was published in the ‘Swāminārāyan Prakash’). Swāmishri emphasized the resolute understanding that one should develop by writing: “One should understand Vachanāmrut Gadhadā III-11 – ‘Understanding like that of Sitaji’. Even if [Bhagwan or Sant] rebuke us despite no fault of ours, we should only perceive their virtues. Therefore, all of us should read and perfect Vachanāmrut Gadhadā III-11. Then we will not see a single fault in anyone; we will feel that this Satsang is divine and experience profound peace. The important Vachanāmruts – Loyā 17, Kāriyāni 1, Gadhadā II-59 and Gadhadā II-28 – should all be perfected. The principle is to become a devotee of God with great humility. This is our only duty.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/205]

મહિમા

તા. ૧૭/૫/૧૯૬૩, સરદારગઢ, યોગીજી મહારાજે બપોરની સભામાં વચનામૃત ગઢડા અંત્ય ૧૧મું વંચાવી વાત કરી, “આ વચનામૃત જીવમાં ઉતારવા જેવું છે. આ ઉતારે તો બધા દેશકાળ ઊડી જાય. એક જ ઉતારવા જેવું છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૯૨]

17 May 1963, Sardārgadh. Yogiji Mahārāj had Vachanāmrut Gadhadā III-11 read in the afternoon assembly and said, “This Vachanāmrut is worthy enough to be imbibed into one’s jiva. If one does this, one will be rid of all adversities. This is the one worth imbibing.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/492]

નિરૂપણ

તા. ૧૭/૫/૧૯૬૩, સરદારગઢ. યોગીજી મહારાજ બપોરની સભામાં વચનામૃત ગઢડા અંત્ય ૧૧મું વંચાવી વાત કરતાં કહે, “... સીતાજીને કેટલો મહિમા? દુઃખ તો પાતાળ જેટલું હતું, પણ જ્ઞાનની સમજણે કરીને ‘કાંઈ દુઃખ નથી’ એમ કહેવરાવ્યું. સુખે ભજન એટલે કે હેતથી ભજન કરવાનું કહ્યું. તમથી વિમુખ નહીં થાઉં. બીજો તો ‘જય સ્વામિનારાયણ!’ પહેલી ગાડી પકડે. આવે જ નહીં. સીતાજીને અવગુણ લેવાનો ટાઇમ તો હતો, પણ એમાં અવગુણ ન લીધો. તે સમજણ વખાણી. કોઈ રીતે ભૂલ વિના ટોકે, ન હોય ને ટોકી પાડે, તો પણ અવગુણ ન લે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૯૩]

May 17, 1963, Sardārgadh. After having Vachanāmrut Gadhadā III-11 read during the afternoon discourse, Yogiji Mahārāj said, “How much greatness of Shri Rām did Sitāji understand? She experienced grave misery; but because of understanding (the greatness of God), she did not consider the misery and sent a message saying I experience no misery; I will ‘happily worship’ you, meaning with love; I will not turn away from you.

“Others (without this understanding) would say ’Jai Swāminārāyan’ and catch the first train out, never to return. Sitāji had time to find a fault in Shri Rām; however, she refrained from doing so. This level of understanding has been praised (in this Vachanāmrut). One with an understanding like Sitāji would not engage in fault finding, even if rebuked for no reason.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/493]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase